Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ભાજપને બનારસ અને અયોધ્યામાં પડકારશે ઉદ્ધવ ઠાકરે:હિન્દુત્વ મુદ્દે ભાજપને ઘેરવા તૈયારી

મુંબઈ :ભાજપની સૌથી જૂની સહયોગી પાર્ટી શિવસેના અને તેની વચ્ચેના મતભેદો ચરમ સીમા પર છે. મરાઠા આંદોલન, મહિલા સુરક્ષા, ગોરક્ષા બાદ હવે શિવસેના હિંદુત્વ મુદ્દે ભાજપને ઘેરવાની ફોર્મ્યુલા તૈયાર કરી છે. મોદી સરકાર સામે બ્યુગલ ફૂંકવા માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આગામી દિવસોમાં વડાપ્રધાન  મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી અને અયોધ્યાનો પ્રવાસ કરવાના છે.

(12:00 am IST)