Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

ચીનથી ઇમ્પોર્ટ નહિઃ ૧૫ જુલાઇ સુધીમાં વેપારીઓ સ્ટોક વેંચી નાખે

કંફડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સનો અનુરોધ

નવી દિલ્હીઃ વેપારીઓના સંગઠન કંફડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના સભ્યોએ ચીનથી આયાત ન કરવાના અનુરોધ કરતા જણાવેલ કે જો કોઇ વેપારી પાસે ચીની સામાનનો સ્ટોક છે તો આ સ્ટોક ૧૫ જુલાઇ સુધીમાં વેંચી નાખે. સંગઠને ચીની વસ્તુઓના બહિષ્કાર અભિયાન '' ભારતીય સામાન હમારા અભિમાન'' ને આગળ વધારવા જાહેર કરેલ આ વર્ષે દેશભરના વેપારીઓ સ્વદેશી સામાનથી દિવાળી મનાવશે.

(12:58 pm IST)