Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

મહારાષ્‍ટ્ર કેબિનેટનો નિર્ણયઃ આઇસીયુમાં લાગશે પીજી અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની ડયુટી

મુંબઇઃ મહારાષ્‍ટ્રના સ્‍વાસ્‍થય મંત્રી રાજેશ ટોપેએ હ્યુ કે જુલાઇ અને ઓગષ્‍ટમાં ોરોનાના કેસ વધવાનુ અનુમાન છે પણ અમે મૃત્‍યુદર પર અંકુશ લગાવવાની કોશિષ રી રહ્યા છીએ એમણે સાથે જ કહ્યુ કે જરૂરતોને પુરી કરવામાટે રાજયમા ડોકટરો અને આઇસીયુ બેડની સંખ્‍યા વધારી રહ્યા છીએ.

મંત્રીએ કહ્યુકે રાજય મંત્રી મંડળએ આઇસીયુ વોર્ડમાં પીજી અંતિમ વર્ષના મેડીકલ વિદ્યાર્થીઓની સેવાઓનો લાભ લેવાનો નિર્ણય કર્યો છે.

(12:00 am IST)