Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

પટનામા એક ચોકનુ નામ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના નામ પર રખાયુ

પટનાઃ પટનાના એક ચોકનુ નામ સુશાંતસિંહ રાજપૂતના નામ પર રાખવામા આવ્‍યુ છે. આ ચોક રાજીવનગર વિસ્‍તારમાં છે ઉલેખનીય છે કે રાજીવનગરમાં જ દિવંગત અભિનેતા સુશાંતસિંહનું આવાસ છે. આ ચોકા નામકરણમા રાષ્‍ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્‍યક્ષ હાજર હતા.

(12:00 am IST)