Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

૧૦ માસથી અટકયુ હતુ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના અસ્થિ વિસર્જનનું બિલઃ યુપી સીએમએ કર્યો હસ્તક્ષેપ

         લખનૌ વિકાસ પ્રાધિકરણનું કહેવું છે કે ઓગષ્ટ ર૦૧૮ ના શહેરમાં દિવંગત પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેટીના અસ્થિ વિસર્જન કાર્યક્રમનું રૂ. ર.પ૪ કરોડનુ બિલ ૧૦ મહિનાથી ઉતર પ્રદેશ સરકાર પાસે અટકયુ હતુ.

         જો કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હસ્તક્ષેપ પછી રાજય સરકાર આ બિલ ચુકવશે. કાર્યક્રમનું આયોજન જિમા પ્રાધિકરણએ ખાનગી કંપનીને આપ્યું હતુ.

(12:01 am IST)