Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

રાષ્ટ્રપતિને આવેદનઃ દિલ્હીની કોમી અશાંતી પાછળ ભાજપની મેલી મુરાદઃ સીટીઝનશીપ બીલનું ઉંબાડીયું જવાબદાર

દિલ્હી કોંગ્રેસે ગઇકાલે સાંપ્રદાયિક સદભાવ માટે aicc  હેડ કર્વાટરથી શાંતિ માર્ચનું આયોજન કર્યું હતુ. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શ્રી શકિતસિંહ ગોહિલે શેર કરેલ તસ્વીરોની ઝલક કોંગી નેતાઓ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળી રહયા છે. તેમણે દિલ્હીના તોફાનો માટે ભાજપના સીટીઝનશીપ બીલને જવાબદાર ગણાવેલ. આ કોમી તોફાનો હોવાનું કબુલતા કોંગીજનોએ કહેલ કે દિલ્હીમાં સરકાર પક્ષપાતી રહેલ અને કોઇ પગલા લીધા ન હતા.

(11:19 am IST)