Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

સૂર્યગ્રહણ દરમ્યાન અંધવિશ્વાસના વિરોધમાં બેંગલુરૂમાં લોકોએ કર્યુ પ્રદર્શન

બેંગ્લુરૂ ટાઉન હોલમાં ગુરૂવારના એક સમૂહએ સૂર્યગ્રહણ દરમ્યાન અંધવિશ્વાસ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

વિરોધમા સામેલ સામાજિક કાર્યકર્તા એન. મૂર્તિએ કહ્યુસૂર્યગ્રહણના સમયે જેમ કે બહાર ન જવુ, ન ખાવુ અને ન કંઇ પીવુ આ બધુ ખોટું છે. વૈજ્ઞાનિક ફકત એમ કહે છે કે ગ્રહણને નરી આંખોથી ન જુઓ.

(11:14 pm IST)