Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

સેના પ્રમુખ કયારથી આંતરિક મુદા પર નિવેદન આપવા લાગ્યા ? કોંગ્રેસ નેતા મનીષ તિવારીની ટિપ્પણી

કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ આર્મી પ્રમુખ બિપિન રાવતના ખોટી દિશા દેખાડવાવાવાળા નેતા નહિ નિવેદન પર કહ્યું છે કે સેના પ્રમુખ કયારથી આંતરિક મુદા પર નિવેદન આપવા લાગ્યા ?

મનિષએ કહ્યું કે આ નાગરિક સેના સંબંધનો મહત્વપૂર્ણ નિયમ છે કે સેનાએ ઘરેલુ રાજનીતિમાં હસ્તક્ષેપ નહી કરે અને સ્વતંત્રતા પછી આને બરકરાર રાખવી અમારી વિશેષ સફળતા રહી છે.

 

(10:08 pm IST)