Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

રેલવેના ૧૬૬ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એક પણ યાત્રીનું મોત નથી થયું: રેલમંત્રી પિયુષ ગોયલએ આપી જાણકારી

 ભારતીય રેલવેના ૧૬૬ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ માં એક પણ યાત્રીનું મોત થયુ નથી.  રેલમંત્રી પિયુષ ગોયલએ ટવિટ કર્યુ છે સુરક્ષા પહેલાઃ  ૧૬૬ વર્ષમાં પ્રથમ વખત ભારતીય રેલવેમાં ચાલુ નાણાકીય વર્ષમાં કોઇપણ યાત્રીના મોત નથી થયા જયારે ર૦૧૮-૧૯ મા ટ્રેનના ટકરાવવાની એક પણ ઘટના બનીનથી.

(10:05 pm IST)