Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

શરદ પવારએ અમને શિખવ્યું કે ઓછી સીટો હોવા છતાં પણ સરકાર કેવી રીતે બનાવવામાં આવેઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેની પ્રતિક્રિયા

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ બુધવારના એક કાર્યક્રમ દરમ્યાન કહ્યું શરદ પવાર (એનસીપી પ્રમુખ) એ અમને શીખવ્યુ છે કે કૃષિ ઉત્પાદકતા કેવી રીતે વધારવામાં આવે અને વિધાનસભામાં ઓછી સંખ્યા હોવા છતા પણ સરકાર કેવી રીતે બનાવી શકાય.મહારાષ્ટ્રમાં શિવસેનાએ  એનસીપી કોંગ્રેસની સાથે  ગઠબંધનમાં સરકાર બનાવી જયારે બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી.

(12:00 am IST)