Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

હત્યારાઓને મારવાથી અસલી સત્ય છુપાઇ જશેઃ સાઉદી પત્રકાર ખાશોગીની મંગેતરની મનોવેદના

  સાઉદી અરબમાં માર્યા ગયેલ પત્રકાર જમાલ ખાશોગીની મંગેતર હેરિસ કેંગીઝએ ખાશોગીના હત્યારાઓને મૃત્યુદંડ આપવાનો વિરોધ કરતા કહ્યુ છે કે આનાથી સત્ય છૂપાઇ જશે.

        હેરિસના અનુસાર આનાથી આ ખ્યાલ નહી આવે કે હત્યાનો આદેશ કોણે આપ્યો. જયારે યુએન તપાસકર્તાએ પણ કહ્યૂં કે આ પ્રભાવશાળી લોકોને બચાવવાની કોશિષ છે. તપાસકર્તાએ કહ્યું આ ન્યાયની મજાક છે.

(12:00 am IST)