Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

સરકારી બેંકો ખોટ કરતી શાખાઓ બંધ કરે

નવી દિલ્હી : એનપીએ અને અન્ય બાબતોની સમસ્યાને કારણે ખોટનો સામનો કરી રહેલી શાખાઓને બંધ કરી દેવા નાણા મંત્રાલયે સુચન કર્યુ છેઃ નાણા મંત્રાલયે સરકારી બેંકોને કહ્યુ છે કે ખોટમાં ચાલતી શાખાઓને ચાલુ રાખવી એ યોગ્ય નથીઃ આનાથી બેંકના સરવૈયા ઉપર અસર પડે છેઃ એસબીઆઇ અને પંજાબ નેશનલ બેંકે આ દિશામાં પગલા પણ લીધા છેઃ આઇઓબી પણ રિજીયોનલ ઓફિસોની સંખ્યા પ૯થી ઘટાડી ૪૯ કરી રહી છેઃ વધુ રિટર્ન આપતી શાખાઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવી જોઇએ.

(12:00 pm IST)