-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Saturday, 26th October 2019
કોંગ્રેસ સંગઠીત મજદૂર કોંગ્રેસની રાષ્ટ્રીય સમિતી વીખેરી નાખી
નવા રાષ્ટ્રીય હોદ્દેદારો અને રાજય ચેર પર્સનોની નિમણુંક
નવી દિલ્હી તા. ર૬: સંસ્થાની નવરચનાના ભાગરૂપે કોંગ્રેસે શુક્રવારે સાંજે ઓલ ઇન્ડીયા અનઓર્ગેનાઇઝડ વર્કર્સ કોંગ્રેસ (એઆઇયુડબલ્યુસી) ની રાષ્ટ્રીય સમિતી વિખેરી નાખીને નવા રાષ્ટ્રીય હોદેદારો અને રાજયના ચેરમેનોની નિમણુંક કરી છે.
એઆઇસીસીએ એઆઇયુડબલ્યુસીના ચેરમેન તરીકે અરવિંદ સિંઘ અને ઇરફાન આલમની વાઇસ ચેરમેન તરીકે નિમણુંક કરી હતી.
આઇઆઇસીસીના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલના અનુસાર, એઆઇસીસીએ ત્રણ રીજયોનલ કો ઓર્ડીનેટર, પાંચ રાષ્ટ્રીય કો ઓર્ડીનેટર પાંચ સભ્યોની નિમણુંક રાષ્ટ્રીય કારોબારી સમિતીમાં કરી છે.
ર૦૧૯ની લોકસભા ચુંટણીમાં પક્ષના નબળા દેખાવ પછી પક્ષની નવરચનાના ભાગરૂપે ઓલ ઇન્ડીયા અનઓર્ગેનાઇઝડ વર્કર્સ કોંગ્રેસની રાષ્ટ્રીય સમિતિને વિખેરવામાં આવી છે.
(3:08 pm IST)