Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

પેટા ચૂંટણીમાં એઆઇએમઆઇએમની જીત બિહારની સામાજીક સમરસતા માટે ખતરોઃ કેન્‍દ્રીય મંત્રી ગિરિરાજસિંહની સટાસટી

    કેન્‍દ્રીય મંત્રી અને બીજેપી નેતા ગિરિરાજસિંહએ બિહારની કિશનગંજ વિધાનસભા સીટ પર થયેલ પેટા ચૂંટણીમાં અસદૂદિન ઓવૈસ્‍ીની પાર્ટી એઆઇએમઆઇએમ ના ઉમેદવાર કમરુલએ હોદાની જીતને લઇ કહ્યું છે કે આ બિહારની પેટા ચૂંટણીનુ સૌથી ખતરનાક પરિણામ છે.

     એમણે ટવિટ કર્યુ એઆઇએમઆઇએમ માં જિન્નાની વિચારવાળા છે. આનાથી  બિહારની સામાજીક સમરસતાને ખતરો છે તે વંદેમાતરમથી નફરત કરે છે બિહારવાસીઓએ ભવિષ્‍ય અંગે વિચારવું જોઇએ.

(12:00 am IST)