Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

અભિનેતા સુશાંતસિંહ રાજપૂત પ્રકરણ બીજેપીને બિહારમાં ધાર્યુ પરિણામ આપવામાં નિષ્‍ફળ સાબિત : કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી

નવી દિલ્‍હી : કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ બિહાર ચૂંટણીની તારીખોના એલાન પછી જણાવ્‍યું કે સુશાંતસિંહ રાજપૂત પ્રકરણ બીજેપીને બિહારમાં ધાર્યુ પરિણામ આપવામાં નિષ્‍ફળ સાબિત થયું છે. ડ્રગેસ કેસ કદાચ એમને બચાવી લે. એમણે કહ્યું સીબીઆઇ અનેઇડી હવે કયાંય દેખાશે નહિ હું જાણવા ઇચ્‍છું છું કે સુશાંતનું કાતિલ કોણ છે ?

(10:27 pm IST)