Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

રાજકોટમાં કોરોનાએ આતંક મચાવ્યો : વધુ 4 મોત : આજના દિવસમાં કુલ 11 મોતથી ભારે ફફડાટ

રાજકોટ: સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટર અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાએ વધુ 4 ભોગ લીધા છે. આજના દિવસમાં કુલ 11 લોકોના મોતથી ભારે ફફડાટ ફેલાયો છે

આજે  (1)-રમેશ ઈશ્વર ભાઈ જોશી (ઉંમર 30 )( રહે,શનાળા ગામ (તાલુકા) કુકાવાવ જીલ્લા અમરેલી હાલ સુરત )  (2) બાબુભાઈ પરસોતમ ભાઈ સતાણી ( ઉંમર 65 )  પરમ હોસ્પિટલમા મોત,(3) યોગેશ ત્રિભુવન દાસ માનસેના ( ઉંમર64 ) ( રહે, ગામ: -ઉના ) ખાનગી હોસ્પિટલમાં મોત ,અને (4) -ભરત ભાઈ ભગવનજીભાઈ સંઘાણી ( ઉંમર 47 )( રહે,રાજકોટ (લક્ષ્મી નગર)ના મોત થયા છે

 આજના દિવસમાં મૃત્યુ આંક 11 થઈ ગયો છે.

(7:23 pm IST)