Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

મધ્‍યપ્રદેશ : ઉજજૈના નાગચંદેશ્વર મંદિરમાં નાગ પંચમીના દિવસે મંદિરના પુજારી એ પુરા વિધિ-વિધાન સાથે પુજા કરી

મધ્‍યપ્રદેશ ઉજ્જૈનના નાગચંદ્રેશ્વર મંદિરમાં નાગ પંચમીના દિવસે મંદિરના પુજારીએ પુરા વિધિ-વિધાન સાથે પુજા કરી કોરોના મહામારીને લઇ આ વરસે ભકતોને મંદિરમાં પ્રવેશની અનુમતિ નથી મંદિરના પુજારીના મુતાબિક વરસમાં એક વખત નાગપંચમીના દિવસે મંદિરના દરવાજા ખુલે છે.

(12:00 am IST)