Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

સરકારનુ બ્‍યાન છતાં એલએસી પર તનાવ યથાવતઃ કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરી

કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યુ સરકારના નિવેદનો છતાં લદાખ સીમા પર તનાવ જારી છે અને ચીની ઘૂસણખોરી સમાપ્ત નથી થઇ ચીનએ આક્રમકતા ખેલાડી છે. આનાથી આમ આદમી વચ્‍ચે સંકટ વધી રહ્યુ છે. અમારી સેનાના જવાન ચીની ઘૂસણખોરોને પરત ભગાડવામા સક્ષમ છે.

(12:00 am IST)