Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

આવેદન, નિવેદન અને પછી 'ધનાધન' અમારી કામ કરવાની રીતઃ આકાશ વિજયવર્ગીય

બીજેપી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના ધારાસભ્ય પુત્ર આકાશ વિજયવર્ગીય દ્વારા નગર નિગમના અધિકારીની પિટાઇ પછી  આકાશ એ કહ્યુ છે કે આવેદન, નિવેદન, અને પછી 'ધનાધન' અમારી કામ કરવાની રીત છે.

એમણે એ પણ કહ્યું છે કે આ ફકત શરૂઆત છે અને તે ભ્રષ્ટાચાર અને ગુંડાગર્દીને ખતમ કરી દેશે.

(11:16 pm IST)