Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

વડાપ્રધાન મોદીનો આ પ્રવાસ ભારત, ભારતીયતા અને 140 કરોડ ભારતીયો માટે ગર્વની વાત: અનુરાગ ઠાકુર

તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં વૈશ્વિક રાજકારણમાં જે રીતે ભારત અને ભારતના વડાપ્રધાન મોદીની ચર્ચા થઈ રહી છે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 6 દિવસના વિદેશ પ્રવાસ વિશે, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે, આ પ્રવાસ ભારત, ભારતીયતા અને 140 કરોડ ભારતીયો માટે ગર્વની વાત છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં વૈશ્વિક રાજકારણમાં જે રીતે ભારત અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ચર્ચા થઈ રહી છે તે સામાન્ય નથી. તેમણે કહ્યું કે ભારત મજબૂત થઈ રહ્યું છે અને પીએમ મોદીનો તાજેતરનો વિદેશ પ્રવાસ તેની સાક્ષી આપે છે.

   
(10:45 pm IST)