Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના પિતાનું નિધનઃ સી.એમ. કમલનાથએ દુઃખ વ્યકત કર્યુ

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના પિતા ૮પ વર્ષીય પ્રેમસિંહનુ શનિવારના મુંબઇની લીલાવંતી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નિધન થયુ. પાર્ટીના રાજય મીડિયા પ્રભારી લોકેન્દ્ર પારાશરએ ટવિટર પર બતાવ્યુ છે કે શિવરાજ મુંબઇ માટે રવાના થઇ ચુકયા છે. મુખ્યમંત્રી કમલનાથએ શિવરાજના પિતાના નિધન પર શોક પ્રદર્શિત કર્યો છે.

(12:00 am IST)