Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

અગાઉની બીમારી ન જણાવી હોય તો કલેમ રદ્‌ થઇ શકે : સુપ્રિમ

નવી દિલ્‍હીઃ સુપ્રિમકોર્ટે હાલમાં જ એલઆઇસી દ્વારા દાખલ કરવામાં આવેલ અપીલ અંગે પરવાનગી આપતા જણાવેલ કે હૃદય રોગની અગાઉની જાણકારીનો ખુલાસો ન કરવા બદલ વિમાધારક વ્‍યકિતનો વિમાનો દાવો રદ કરવા માટે પુરતુ કારણ છે. મનીષ ગુપ્તાએ એલઆઇસી મેડીકલેમ પોલીસી લીધી હતી. ફોર્મમાં સ્‍વાસ્‍થ્‍ય સંબધી વિવરણ જરૂરી હતું. તેમણે આ પ્રશ્નનો જવાબ એમ આપેલ કે શું પોલીસી લેનાર વ્‍યકિત હૃદય રોગથી પીડીત હોવા જોઇએ? જેનો જવાબ વિમાધારકે લખ્‍યો ન હતો.

 

(4:24 pm IST)