Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

ગુરૂવારથી નરેન્દ્રભાઇનો ઝંઝાવાતી પ્રવાસઃ ૪ દિમાં ૧૦ રેલીઓ ધણધણાવશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૨૦૧૯દ્ગક ચૂંટણી માટેનો ધુઆધાર પ્રચાર ૨૮મી માર્ચ ગુરૂવારથી  શરૂ કરશે :  ચાર દિવસમાં દસ રેલીઓ અને જાહેર સભાને સંબોધન કરશેઃ ૨૮ મી માર્ચે નરેન્દ્રભાઈ મેરઠ રૂદ્રપુર અને જમ્મુ ખાતે રેલીઓ સંબોધશેઃ ૨૯ માર્ચે વડાપ્રધાન મોદી કોરાપુટ-ઓરિસ્સા, મહેબૂબનગર તેલંગણામાં અને કરનુલ આંધ્રપ્રદેશમાં રેલીઓને સંબોધશેઃ જયારે બીજી એપ્રિલના રોજ બિહારના ગયા અને જમુઈ ખાતે રેલીઓ સંબોધશેઃ ૩જી એપ્રિલે પશ્ચિમ બંગાળના કોલકત્ત્।ા અને સીલીગુરી ખાતે  મોદી જાહેર સભા અને રેલી ઓની ધણધણાટી બોલાવશે.

(3:27 pm IST)