Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

સેનાએ રાજકીયપક્ષની પ્રગતિની ચિંતા કરવી જોઈએ નહિ : કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદ

સેના પ્રમુખનું કર્તવ્ય દેશ અને દેશની દરેક ઇંચ જમીનની રક્ષા કરવાનું છે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે આઝદી બાદથી જ ભારતીય સેના રાજનીતિથી દૂર રહી છે અને આ સ્થિતિ યથાવત રહેવી હોઈએ આઝાદે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે સેના માટે આપણી અંદર ખુબ જ સન્માન છે તેઓ આપણા રક્ષક છે પરન્તુ સેનાએ દેશના કોઈપણ રાજકીય પક્ષની પ્રગતિની ચિંતા કરવી જોઈએ નહીં સેના પ્રમુખનું કર્તવ્યદેશનું અને દેશની દરેક ઇંચ જમીનનું રક્ષણ કરવાનું છે.

 

(12:00 am IST)