Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

નાગરિકતા સંશોધન કાનૂન પર મોઢુ ખોલે શાહરૂખ, આમીર અને સલમાનઃ અનુભવ સિન્હાની ટિપ્પણી

         ' આર્ટિકલ-૧પ'  ના નિર્દેશક અનુભવ સિન્હાએ સલમાનખાન, આમિરખાન અને શાહરુખખાનને નાગરિકતા સંશોધન કાનૂન પર મોઢુ ખોલવા કહ્યુ છે.

         એમણે કહ્યું હુ એમ નથી કહી રહ્યો કે એમણે મારાથી  અથવા બીજાથી સહમત થવુ જોઇએ એમની સલાહ અમારાથી વિપરિત હોઇ શકે. સિન્હાએ આગળ કહ્યું હુ સમજુ છું કે તે કેમ નથી બોલતા.

(11:09 pm IST)