Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

પોલીસ પર ઘરોમાં તોડફોડના આરોપ પછી યૂપી ડીજીપીને માનવાધિકાર આયોગની નોટીસ

 નાગરિકતા (સંશોધન ) કાનૂન પર હિંસક પ્રદર્શનો દરમ્યાન પોલીસ દ્વારા ઘરોમાં તોડફોડના આરોપ પછી  માનવાધિકાર ઉલ્લ઼ઘનો પર રાષ્ટ્રીય માનવાધિકાર આયોગએ ઉતરપ્રદેશના ડીજીપી ઓ.પી.સિંહને નોટીસ મોકલી છે. આયોગમાં અરજી આપનાર રવિ નિતેશના અનુસાર હિંસામાં સામેલ લોકો પર પોલીસ કર્મીઓ પર કાર્યવાહી ન થઇ.આયોગએ ડીજીપીને ૪ અઠવાડિયાની અંદર રીપોર્ટ સોંપવા કહ્યું છે.

(10:23 pm IST)