Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

મનોજ તિવારીને દિલ્લીના સીએમ બનાવવાના નિવેદનને લઇ હરદીપ સિંહએ આપ્‍યું સ્‍પષ્‍ટીકરણ

કેન્‍દ્રીય શહેરી  વિકાસમંત્રી હરદીપસિંહ પુરીએ નિવેદન આપેલ કે અમે મનોજ તિવારીને મુખ્‍યમંત્રી બનાવ્‍યા પછી જ આરામ કરશું તેના પર સ્‍પષ્‍ટીકર આપતા ટવિટ કર્યુ કે મારા નિવેદનનો અર્થ હતો કે બીજેપી એમના નેતૃત્‍વમાં  વધારે મતોથી આગામી ચુંટણી જીતશે.

એમણે લખ્‍યું પાર્ટીએ હજુ સુધી મુખ્‍યમંત્રી પદ માટે કોઇને નામિત નથી કર્યા.

(11:29 pm IST)