Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

રૂપિયા કમાવવાની લ્હાયમાં થાઈલેન્ડ જતા યુવાનો સાવધાન:ભારતીયોને મ્યાનમારમાં બનાવાય બંધક

ભારત સરકારે એક ખાસ એડવાઈઝરી જાહેર કરી આઈટી સેક્ટરમાં નોકરીની લાલચ આપી મ્યાનમારમાં બંધક બનાવી અન્ય કામ કરાવતી ગેંગથી સાવધાન રહેવા જણાવ્યું

નવી દિલ્હી : તાજેતરમાં  ભારત સરકારે મ્યાનમારમાં બંધક 32 ભારતીયોને બચાવ્યા હતા. ત્યાર બાદ વર્તમાન સ્થિતિને જોતા ભારત સરકારે એક ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે ભારતીય યુવાનોને થાઈલેન્ડમાં આઈટી સેક્ટરમાં નોકરીની લાલચ આપી મ્યાનમારમાં બંધક બનાવી અન્ય કામ કરાવતી ગેંગથી સાવધાન રહેવા જણાવ્યું

(3:32 pm IST)