Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

જનતા રાજભવનને ઘેરવા આવી જશે તોઃ શું રાજયપાલને ધમકાવી રહ્યા છે મુખ્યમંત્રી અશોક ગહલોત?

જયપુરઃ રાજસ્થાનમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલુ રાજનીતિક સંકટ ખત્મ થવાનુ નામ નથી લેતુ એક તરફ જયાં રાજસ્થાન હાઇકોર્ટએ યથા સ્થિતિ બનાવી રાખવાનો આદેશ આપ્યો છે અને કહ્યુ કે કોંગ્રેસના બાગી ધારાસભ્યો વિરૂધ્ધ અયોગ્ય ઠેરવવા સંબંધી નોટીસ પર હાલ કોઇ કાર્યવાહી નહી થાય મુખ્યમંત્રી વિધાનસભાનુ સત્ર બોલાવવા માગે છે રાજયપાલ આ માટે તૈયાર નથી.

(9:49 pm IST)