Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

મરાઠા આંદોલન ઉગ્ર બન્યું: ઔરંગાબાદમાં ટ્રક સળગાવી

 

મુંબઈ :પોતાની માંગોને લઈને મરાઠા ક્રાંતિકારી મોરચા છેલ્લા કેટલાક દિવસથી આંદોલન કરી રહ્યા છે. એટલું નહીં પરંતુ પોતાની માંગોને લઈને એક વ્યકતિએ ગોદાવરી નદીમાં કૂદીને પોતાનો જીવ પણ આપી દીધો. યુવકની મૌત પછી મરાઠા આંદોલન પ્રદર્શન વધારે ઉગ્ર બની ચૂક્યું છે. મરાઠા નેતાઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને આખા રાજ્યમાં બંધ બોલાવ્યો છે.

(9:15 am IST)