Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

બિહારના વૈશાલી જીલ્લામાં દિમાગી બુખારથી બાળકોના મૃત્યુ પર દેખાવો કરી રહેલ ૩૯ ગ્રામજનો પર થઇ એફઆઇઆર

         બિહારના વૈશાલી જીલ્લામાં પાણીની અછત અને બાળકોની દિમાગી ખુબારથી મોત પર વિરોધ પ્રદર્શન કરી રહેલ ૩૯ ગ્રામજનો પર   પોલીસએ એફઆઇઆર દાખલ કરેલ છે.

 

         મહિલાએ બતાવ્યુ કે અમારા બાળકો મરી ગયા પોલીસે અમારા વિરૂદ્ધ જ રીપોર્ટ દાખલ કર્યો. અમારા આદમીના ધરપકડ ના ડરથી  ગામ છોડી ગયા છે જે જીવિકા કમાવવાવાળા હતા. ગ્રામીણ મહિલાઓનું  કહેવુ હતુ. અમે રસ્તો જામ કર્યા હતો .

(11:50 pm IST)