Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

કોવિડ દર્દીઓની સારવાર દરમિયાન ડોક્ટરનું મૃત્યુ: કેજરીવાલે વચન નિભાવ્યું, પરિવારને ૧ કરોડ આપ્યા

નવીદિલ્હી: કોવિડ દર્દીઓની સારવાર દરમિયાન ડોક્ટરનું મૃત્યુ: કેજરીવાલે વચન નિભાવ્યું, પરિવારને ૧ કરોડ આપ્યા તે સમયની તસ્વીર.
 મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલે આ પ્રસંગે કહ્યું હતું કે ડો.અનસ જીટીબી હોસ્પિટલમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટર હતા.  દર્દીઓની સેવા આપતી વખતે, તે પણ કોરોના નો ભોગ બન્યા હતા અને ૯ મે ૨૦૨૧ ના રોજ અવસાન પામેલ.  ડો.  અનસ જેવા કોરોના લડવૈયાઓને લીધે દિલ્હી સરકાર કોરોનાથી દિલ્હીના લોકોને બચાવવામાં સફળ રહી છે

(2:50 pm IST)