Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા મુખ્યમંત્રી રાહતનિધિમાં ફાળો આપવા રાજય સરકારની અપીલ

નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા મુખ્યમંત્રી રાહતનિધિમાં ફાળો આપવા રાજય સરકારની અપીલ

રાજયમાં કોરોના વાયરસની બીમારી સામે લડવા માટે નાગરિકો- સેવા ભાવિ સંગઠનોને મુખ્યમંત્રી રાહત નિધિમાં પોતાનો સ્વૈચ્છિક ફાળો આપવા રાજય સરકાર દ્વારા અપીલ કરાઈ છે.
 
જે નાગરિકો-સેવાભાવી સંસ્થાઓ ફાળો આપવા ઈચ્છતા હોય તેઓ આ બેન્ક ખાતામાં ઓનલાઈન જમા કરાવી શકે છે.

CMRF BANK DETAILS 
A/C NAME : CHIEF MINISTER'S RELIEF FUND
A/C NO. 10354901554
SAVINGS BANK ACCOUNT
SBI , NSC BRANCH (08434)
IFSC: SBIN0008434

જિલ્લા કક્ષાએ જિલ્લા કલેકટરો પણ આ ફાળાના ચેક સ્વીકારશે તેમ વધુમાં જણાવાયું છે.

#IndiaFightsCorona #GujaratFightsCovid19

(5:06 pm IST)