Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

'ગાંધી દર્શન' ફિલ્મની ટીમ રાજઘાટ જશે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ૭૨ માં બલીદાન દિવસ પર રાજઘાટ તેમજ ગાંધી સ્મૃતી પર સર્વધર્મ પ્રાર્થના સભા યોજાશે. તેમાં 'ગાંધી દર્શન' ટીવી સીરીયલના નિર્માતા હસમુખભાઇ પરમાર અને તેમની પુત્રી પૂજાબેન પરમાર (મો.૯૩૭૦૫ ૪૭૯૬૭) , નીકુલભાઇ વજશીભાઇ કંડોરીયા (સીને આર્ટીસ્ટ) દીલ્હી ખાતે હાજરી આપી ગાંધી વંદના કરશે.

(3:46 pm IST)