Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

અમૃતસર પહોંચેલ ૯૦ વિદેશી રાજનયિકોએ સુવર્ણ મંદિરમાં લંગર પ્રસાદ લીધો

કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ થોડી તસ્વીર ટવિટ કરી છે જેમાં ગુરૂ નાનકદેવની પપ૦ મી જયંતિ પહેલા તેનાથી જોડાયેલા કાર્યક્રમમાં સામેલ થવા મંગળવારના અમૃતસર પહોંચેલ ૯૦ વિદેશી રાજનયિકકોએ સુવર્ણમંદિરમાં લંગર ખાતા જોવા મળ્યા હતા.પુરીએ લખ્યું કે ગુરૂ દી નગરીના લોકોએ રાજનયિકોનું જોરશોરથી સ્વાગત કર્યુ હતુ.

(8:55 am IST)