Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

કાશ્‍મીરમાં પાક દ્વારા પોષિત આતંકવાદને વિદેશી મીડિયા નથી દેખાડતુઃ કાશ્‍મીરી પત્રકારની પ્રતિક્રિયા

     વિદેશી મામલોની અમેરિકી સંસદીય સમિતિ દ્વારા દક્ષિણ એશિયામાં માનવાધિકાર પર સુનાવણીમાં કાશ્‍મીરી પત્રકાર આરતી ટિકુસિંહએ કહ્યું છે કે કાશ્‍મીરમા ૩૦ વર્ષ સુધી પાકિસ્‍તાન દ્વારા પાળવા પોષવામા આવેલ ઇસ્‍લામિક જિહાદ અને આતંકવાદને વિદેશી મીડિયાએ નજર અંદાજ કર્યો.

સુનાવણી પછી એમણે કહ્યું આ સુનાવણી પક્ષતાપૂર્ણ છે જે ભારત વિરૂદ્ધ અને પાકિસ્‍તાનના પક્ષમાં છે.

(12:00 am IST)