Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ઉતરાખંડની '' ચારધામ મહામાર્ગ વિકાસ પરિયોજના '' ઉપર પ્રતિબંધ

સુપ્રીમ કોર્ટએ ઉતરાખંડમાં ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, અને બદ્રીનાથ માટે કેન્દ્ર સરકારની ''ચારધામ મહામાર્ગ વિકાસ પરિયોજના '' પર પ્રતિબંધ લગાવ્યો અને કેન્દ્ર અને રાજય સરકાર પાસે જવાબ માંગ્યો. જયારે એક એનજીઓની અરજી બાદ રાષ્ટ્રીય હરિત અધિકરણ (એનજીટી)ના પ્રોજેકટને શર્તી મંજુરી આપેલી અને મંજુરીને કોર્ટમાં  પડકારવામા આવેલ.

(8:44 am IST)