Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

અયોધ્યા રામજન્મ ભૂમિ છે કે નહી, આ સવાલ કરવો મુસ્લિમ પક્ષો માટે મુશ્કેલઃ સુપ્રીમ કોર્ટ

                                    

         અયોધ્યા જમીન વિવાદ મામલામા મુસ્લિમ પક્ષોના તર્ક સાંભળતા સુપ્રીમ કોર્ટના ન્યાયધિશ ડી.વાઇ. ચંદ્રચૂડએ કહ્યું કે અયોધ્યા રામની જન્મભૂમિ છે કે નહી.

         હિંદુઓની આ આસ્થા પર સવાલ ઉઠાવવો વકફ બોર્ડ અને મુસ્લિમ પક્ષો માટે મુશ્કેલ છે. એમણે કહ્યું એક મુસ્લિમ સાક્ષીએ પણ કહ્યું હિંદુઓ માટે અયોધ્યા એટલી જ અહમ છે જેટલી મકકા મુસ્લિમો માટે.

(11:35 pm IST)