Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

એલઓસી પર પાક ગોળીબારીમાં સૈનિક શહીદઃ ૩૭૦ હટયા પછી ત્રીજી શહાદત

    જમ્‍મુ-કાશ્‍મીરના નૌશેરા સેકટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર પાીકસ્‍તાન સેનાની ગોળીબારીમાં ભારતીય સૈનિક રાજીવ થાપા શહીદ થયા છે. અને આ અનુચ્‍છેદ ૩૭૦ હટાવ્‍યા પછી એલઓસી પર ત્રીજી શહાદત છે.

     આ પહેલા ર૦ ઓગસ્‍ટના પૂંછમાં નાયક રવિરંજન કુમારસિંહ અને ૧૭ ઓગસ્‍ટના રાજોરીમાં લાંસ નાયક સંદિપ થાપા શહીદ થયા હતા.

(12:00 am IST)