Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ઉતરાખંડ સરકારનો નિર્ણય અન્ય રાજયના શ્રધ્ધાળુઓને આપી ચારધામ યાત્રાની અનુમતિ

ઉતરાખંડ સરકારએ અન્ય રાજયોના શ્રધ્ધાળુઓને ચારધામ યાત્રા કરવાની અનુમતિ આપી છે ઉતરાખંડ ચારધામ દેવસ્થાનમ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારીએ આ જાણકારી આપી બહારના રાજયમાંથી આવતા લોકોના ટેસ્ટ કરવામા આવશે.

(9:51 pm IST)