Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

15 ઓગસ્ટના રોજ વડાપ્રધાન શ્રી મોદી લાલ કિલ્લા ઉપરથી ત્રિરંગો લહેરાવશે : રાષ્ટ્રજોગ ઉદબોધન કરશે : ગાર્ડ ઓફ ઓનર અપાશે : 21 તોપોની સલામી અપાશે : રાષ્ટ્રગીતનું ગાન થશે : સાંસ્કૃતિક કાર્યક્રમો નહીં થાય

ન્યુદિલ્હી : ભારતના 74 માં સ્વાતંત્ર્ય દિન નિમિતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ઉપરથી ત્રિરંગો લહેરાવશે તથા રાષ્ટ્રજોગ ઉદબોધન કરશે : ગાર્ડ ઓફ ઓનર અપાશે : 21 તોપોની સલામી અપાશે :  રાષ્ટ્રગીતનું ગાન થશે : સાંસ્કૃતિક કાર્યક્રમો નહીં થાય
આ વર્ષે કોરોના વાઇરસના કારણે આમંત્રિતોની સંખ્યા મર્યાદીત રખાશે જે દર વર્ષે 1 હજાર જેટલી હોય છે તે આ વર્ષે 250 ની મર્યાદામાં રાખવામાં આવશે.
દેશની સ્કૂલોના બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નહીં થાય તેને બદલે 300 એન.સી.સી.સ્ટુડન્ટ્સ હાજર રહેશે.તથા સોશિઅલ ડીસ્ટન્સનું પાલન કરાશે 

 

(12:23 pm IST)