Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

પાકિસ્તાનમાં ૨૫૩ સ્વાસ્થ્યકર્મી કોવિડ-૧૯થી સંક્રમિત-ભયનું સામ્રાજય

ઇસ્લામાબાદ ર૪ એપ્રિલ નેશનલ ઇમારજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જારી આંકડા અનુસાર પાકિસ્તાનમા અત્યાર સુધી ઓછામા ઓછા ૨૫૩ સ્વાસ્થ્ય સેવા કર્મ અને ચિકિત્સાકર્મી કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂકયા છે

ડોન ન્યુઝના રીપોર્ટ મુતાબિક આંકડાના આધાર પર દેશમા ઘાતક વાયરસથી ૧૨૪ ડોરટર, ૩૯ નર્સ અને ૯૦ સ્વાસ્થ્યકર્મી સંક્રમિત થયા છે.

આમાથી ૯૨ આઇસોલેશનમાં છે, ૧૨૫ હોસ્પિટલમાં દાખલ છે જયારે ૩૩ સાજા થઇ ડિસ્ચાર્જ થયા છે કોવિડ-૧૯થી પ્રથમ મોત ગિલગિટ બાલ્ટીસ્તાનમાં થયુ જે ડોકટર હતા.

સંક્રમણના ૨૫૩ મામલામાંથી પંજાબમાં ૮૩ સિંઘમાં  ૫૮ મેૈબર પખ્તુન્વામા ૩૦, બ્લુચિચાનમા ૩૨ ઇસ્લામબાદમા ૩૧ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમા અને ગિલગિટ બાલ્ટીસ્તાનમા ૧૭ મામલા છે.

(11:19 pm IST)