Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

કાલે નરેન્દ્રભાઈ વારાણસીના લોકો સાથે વિડીયો કોન્ફરન્સથી સંવાદ સાધશેઃ સૂચનો મંગાવ્યા

નવીદિલ્હીઃ કોરોનાથી બચવા દેશના ૨૧ રાજયોએ લોકડાઉન કરી દીધુ છે. ત્યારે નરેન્દ્રભાઈ પોતાના મતક્ષેત્ર વારાણસીમાં કાલે લોકોને સાંજે ૫ વાગ્યે વિડીયો કોન્ફરન્સીંગથી સંબોધન કરશે. તેમણે આ અંગે ટ્વીટ કરી માહિતી આપી હતી. તેમણે લોકોને સૂચનો સવાલ આપવા પણ જણાવ્યુ હતુ. સૂચનો સવાલ નરેન્દ્ર મોદી એપના કમેન્ટ સેકશનમાં આપી શકાય છે.

(12:45 pm IST)