Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

કન્હૈયાકુમારનું બેગુસરાયથી ચુંટણી લડવાનું નકકીઃ સીપીઆઇ બિહાર સચિવ

બિહારમાં મહાગઠબંધનની સીટ ફાળવણી થયા પછી સીપીઆઇએ સાફ કહયું કે જેએનયુ છાત્રાસંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયાકુમારનુ બેગુસરાયથી ચૂંટણી લડવાનું નકકી છે. સીપીઆઇના રાજય સચિવ સત્યનારાયણસિંહએ કહ્યું સ્પષ્ટ રણનીતિ માટે રવિવારના બેેઠક બોલાવવામા  આવી છે. જેમાં મધુબની, મોતીહારી, બાંકા ખગડીયા જેવી સીટો પર ચૂંટણી  લડવાને લઇ  અંતિમ નિર્ણય લેવાાં આવશે.

(12:00 am IST)