Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

યુપી : સબૂત ન મળવા પર એએમયુના ૧૪ વિદ્યાર્થીઓ પરથી દૂર થઇ દેશદ્રોહની ધારા

ઉતરપ્રદેશ પોલીસએ સબૂત ન મળવા પર અલીગઢ મુસ્લીમ વિશ્વવિદ્યાલય (એએમયુ) ના ૧૪ વિદ્યાર્થીઓ પરથી દેશદ્રોહની ધારા દૂર કરી છે. એઆઇએમઆઇએમ પ્રમુખ અસરુદિન ચૌધરીના આવવાની ખબરો વચ્ચે વિશ્વવિદ્યાલયમા ર પક્ષોમા ઝપાઝપી દરમ્યાન પાકિસ્તાનના સમર્થનમા નારેબાજી કરવાના આરોપમાં આ વિદ્યાર્થીઓ પર આ ધારા લગાવામા આવેલ.

(11:40 am IST)