Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

આતંકી હૂમલામાં શહિદ જવાનની અંતિમ ક્રિયામાં કોઇ અધિકારી ન ફરકયા!!

પંજાબના જલાલાબાદમાં બીએફએફ જવાન સનોજ બુધવારે વિરગતી પામેલ

પંજાબના જલાલાબાદમાં બીએસએફના જવાન સનોજનું ૧પ દિવસ પહેલા થયેલ આતંકી હૂમલામાં પેટમાં ગોળી વાગતા બુધવારે સારવાર દરમિયાન શહીદ થયેલ. તેમના પૈતૃક ગામમાં તેમની અંતિમ વિધીમાં સલામી આપવા કોઇ પોલીસ અધિકારી કે કોઇ પોલીસ કર્મી ન ફરકતા ભારે નારાજગી પ્રસરી હતી.

(4:07 pm IST)