Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મુંબઇના મોલમાં લાગી ભીષણ આગ, ર ફાયરકર્મી થયા ઘાયલ, નજીકની ઇમારતમાંથી ૩પ૦૦ લોકોને કાઢવામાં આવ્‍યાઃ પ્રશાસન માં દોડધામ

મુંબઇના નાગપાડા વિસ્‍તારમાં આવેલ મોલમાં ભીષણ આગ લાગી જે બુઝાવવા દરમ્‍યાન ર ફાયર કર્મી ઘાયલ થયા જયારે મોલની નજીક આવેલ પપ માળની ઇમારતમાંથી લગભગ ૩પ૦૦ લોકોને બહાર કાઢવામાં આવ્‍યા. ફાયર બ્રિગેડ વિભાગના ઓછામા ઓછા ર૪ વાહન, ૧૬ જંબો ટેંકર અને રપ૦ ફાયર કર્મી સ્‍થળ પર હાજર રહેલ.

(11:41 pm IST)