Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સરકારી બેંકોનું ખાનગીકરણ થાય, એનપીએ માટે બને બેડ બેંકઃ આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજયન અને પૂર્વ ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યની પ્રતિક્રિયા

આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને પૂર્વ ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ ભારતીય બેંકિંગ ક્ષેત્રમાં સુધારાઓ માટે સાર્વજનિક ક્ષેત્રની બધી બેંકોનું ખાનગીકરણ અને ફસાયેલા કર્જ (એનપીએ) માટે એક બેડ બેંક બનાવવાનો  સૂઝાવ  આપ્યો. એમણે એક સંયુકત પેપરમાં નાણા મંત્રાલયની નાણાકીય સેવા વિભાગ બંધ કરવાનો સૂઝાવ પણ આપ્યો.

(8:37 am IST)