Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

જે દિવસે વિરોધનું મહત્વ ઓછું થઇ જશે, એ દિવસે ભારત, ભારત નહી રહેઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રતિક્રિયા

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારના કહ્યું કે એમનું માનવું છે કે લોકતંત્રમાં વિરોધ જરૂરી છે.

એમણે આગળ કહ્યું જે દિવસે વિરોધનુ મહત્વ ઓછું થઇ જશે એ દિવસ ભારત, ભારત નહી રહે. બેનર્જીએ કહ્યું બંગાળમાં લોકતંત્ર આજે પણ મૌજૂદ છે જયારે થોડી જગ્યાઓ પર લોકતંત્ર નથી. જાધવપુર યુનિવર્સિટીમાં જે થયું એ અમે જોયું છે.

(11:43 pm IST)