Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

મણિપુરમાં ઔષધીય ઉદેશ્ય માટે ભાંગને કાનુનન માન્યતા આપવાની યોજના છે : મણિપુરના મુખ્યમંત્રી બિરેનસિંહની ઘોષણા

મણિપુરના મુખ્યમંત્રી બીરેનસિંહએ કહ્યું છે કે રાજય સરકાર ભાંગને ફકત ઔષધીય અને વ્યાવસાયિક ઉદેશ્યો માટે કાનુનન માન્યતા આપવાની યોજના બનાવી રહી છે. એમણે કહ્યું અમારો રાજસ્વ મજબૂત હોવો જોઇએ. ભાંગ મણિપુરના જંગલોમાં વ્યાપક રીતે ઉગે છેે. અરૂણાચલ, ઉત્તરપ્રદેશ અને ઉતરાખંડમા ઔષધીય ઉદેશ્ય માટે ભાંગ કાનુનન માન્યતા છે.

(10:09 pm IST)